Latest Post

રાજકારણમાં સત્તા પહેલાં, સંબંધ પછીઃ કોંગ્રેસી નેતાની ભાજપમાં ગયેલા પુત્રને હરાવવાની હાકલ

લોકસભાની ચૂંટણીઓમાં ઉમેદવારોના નામ અને સ્થળ જાહેર થયા પછી ઘણા સમીકરણો બદલાયા છે. ઘણી બેઠકો ઉપર પિતા-પુત્ર અને પરિવારજનો સામસામે...

Read more

નૌકાદળને મળ્યાં નવા પ્રમુખ, દિનેશ ત્રિપાઠી 30 એપ્રિલથી સંભાળશે પદભાર, જાણો તેમની કારકિર્દી

નૌકાદળના નવા પ્રમુખ તરીકે વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠીની નિમણૂક કરી દેવામાં આવી છે. હવે તેઓ 30 એપ્રિલે તેમનો નવો પદભાર...

Read more

11 વાગ્યા સુધીમાં સૌથી ઓછું મતદાન લક્ષદ્વીપમાં જ્યારે સૌથી વધુ ત્રિપુરામાં

વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં આજથી લોકસભા 2024ની ચૂંટણીના મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પહેલા...

Read more

એક્સપ્રેસ વે પર સર્જાયેલા અકસ્માતમાં કાર અને ટેન્કર ચાલક વિરૂદ્ધ ફરિયાદ

10 વ્યક્તિઓનાં મોત નિપજ્યાં હતાં૧૦મો મૃતદેહ વડોદરાના આધેડનો હોવાનું ખુલ્યું : બંને વાહનચાલકોની બેદરકારીના લીધે અકસ્માત સર્જાયો નડિયાદ: વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ...

Read more

આણંદમાં વર્ષ 2023-24માં 22 હજારથી વધુ વાહનચાલકો દંડાયા, 42.48 લાખનો દંડ

ડ્રિંક એન્ડ ડ્રાઈવના ૩૩ કેસ નોંધાયા : ૧,૫૦૬ વાહનો ડિટેઈન કરાયાટ્રાફિક સેન્સના મામલે વાહનચાલકો ભારે લાપરવાહ, નિયમોનું પાલન કરતા નથી...

Read more

લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર શખ્સની ધરપકડ

ભાવનગર, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે લઈ જઈ કુકર્મ આચરતો હતોબોટાદના શખ્સની કરતૂતમાં માતા-પિતાએ પણ સાથ આપ્યો ભાવનગરમાં...

Read more

જળસંકટના એંધાણ, ગુજરાતમાં સૌરાષ્ટ્રના 24 ડેમ મેદાનમાં ફેરવાયા, ઉનાળું જામતાં જ ચિંતા વધી

આભમાંથી અગનવર્ષાથી પાણીનું બાષ્પીભવન પણ વધ્યુંરાજ્યના 207 ડેમોમાં 47.89 ટકા એટલે કે ગત વર્ષ કરતા 14,346 MCFT ઓછો જળસંગ્રહ ધોમધખતો...

Read more

અમદાવાદના અસારવા રેલવે યાર્ડની દિવાલ ધરાશાયી થતાં 4 દટાયાં, 2નાં મોત, બેને હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદના અસારવા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં અસારવા રેલવે યાર્ડની દિવાલ ધરાશાયી થતાં લગભગ 4 લોકો દટાઈ ગયાં...

Read more

ક્ષત્રિય સમાજ હવે આરપારની લડાઇ લડવાના મૂડમાં, અમદાવાદમાં આજે કોર કમિટીની બેઠક

રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે અડગ ક્ષત્રિય સમાજ હવે આરપારની લડાઇ લડવાના મૂડમાં...

Read more

ઈરાન પર ઈઝરાયલના હુમલાથી ભારતીય શેરબજાર કડડભૂસ, રોકાણકારોના 3.41 લાખ કરોડ ધોવાયા

ઈઝરાયલે ઈરાન પર હુમલો કરતાં વૈશ્વિક સ્તરે તણાવ વધ્યો છે. પરિણામે શેરબજારો સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં ઘટ્યા છે. આજે સેન્સેક્સ...

Read more
Page 1 of 79 1 2 79
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?