ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો માટે 13મી યાદી જાહેર કરી હતી. જેમાં એકમાત્ર ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું. તેમાં મહારાષ્ટ્રના રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક પરથી નારાયણ રાણેને ટિકિટ આપવામાં આવી હતી.
ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો માટે 13મી યાદી જાહેર કરી હતી. જેમાં એકમાત્ર ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું. તેમાં મહારાષ્ટ્રના રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક પરથી નારાયણ રાણેને ટિકિટ આપવામાં આવી હતી.